સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સામાવેશ કરવામાં આવેલ છે ? 18 17 19 16 18 17 19 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? કલાકલાપ બાલભારત હમ્મીરમદમર્દન કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ બાલભારત હમ્મીરમદમર્દન કરુણાવજ્રાયુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ? 323 324 326 325 323 324 326 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? એક પણ નહીં જૈન આપેલ બંને બૌદ્ધ એક પણ નહીં જૈન આપેલ બંને બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? આખ્યાન નવલિકા નવલકથા આત્મકથા આખ્યાન નવલિકા નવલકથા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP