સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શાકભાજી નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ખટકર્મ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : સચરાચર
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?