ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન કુવર સિંઘ તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન કુવર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ? સવિનય કાનૂન ભંગ અસહકારનું આંદોલન હિન્દ છોડો આંદોલન ખિલાફત આંદોલન સવિનય કાનૂન ભંગ અસહકારનું આંદોલન હિન્દ છોડો આંદોલન ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? રાવી જેલમ સતલજ ઘગ્ગર-હાકરા રાવી જેલમ સતલજ ઘગ્ગર-હાકરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP