ભારતનો ઈતિહાસ (History of India)
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ?

ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
ધ ઈન્ડિયન સ્પેક્ટેટર
ધ ઈન્ડિયન ઓપિનિયન
ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

રાજેન્દ્ર ચોલા -I
રાજારાજા ચોલા -I
અધિરાજેન્દ્ર ચોલા
રાજાધિરાજ ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ભોળાનાથ દિવેટીયા
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

કોટદિજી
મહેરગઢ
આમરી
કાલીબંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

16 સપ્ટેમ્બર
16 ઓકટોબર
25 ઓક્ટોબર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ?

પંજાબ, રાજસ્થાન અને ગુજરાત
હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી
પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ
ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP