ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ? ગામનો રક્ષક પ્રજાનો રક્ષક યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો આપેલ પૈકી એક પણ નહીં ગામનો રક્ષક પ્રજાનો રક્ષક યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા B A C D B A C D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા કુંભા રાણા ઉદયસિંહ રાણા સાંગા મહારાણા પ્રતાપ રાણા કુંભા રાણા ઉદયસિંહ રાણા સાંગા મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP