સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

હિમાંશી શેલત
વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

રેવંતગિરિ રાસુ
સપ્તક્ષેત્ર રાસુ
કવિશિક્ષા
માતૃકાચઉપઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

સ્નેટલી રાઈસ
જી.એચ. દેસાઈ
હરિપ્રસાદ શાસ્ત્રી
રાજા સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

પુજાલાલ
બાલમુકુંદ દવે
મનસુખલાલ ઝવેરી
સીતાંશું યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP