સામાન્ય જ્ઞાન (GK)
રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?

રમા
સુજાતા
બીના
પુષ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરૂ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP