સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. કેવળપુરી રવિ સાહેબ દલપતરામ દયારામ કેવળપુરી રવિ સાહેબ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ? ભારત - ચીન ભારત - ઈઝરાયલ ભારત - યુ.એસ.એ. ભારત - સોવિયત યુનિયન ભારત - ચીન ભારત - ઈઝરાયલ ભારત - યુ.એસ.એ. ભારત - સોવિયત યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? સતીશ ગુજરાલ રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન સતીશ ગુજરાલ રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઉપરના તમામ હેતુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP