સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? પિચ્યુટરી ગ્રંથી એડ્રીનલ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી એડ્રીનલ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,2,3,4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ? કલમ – 184 કલમ - 185 કલમ - 3 કલમ - 207 કલમ – 184 કલમ - 185 કલમ - 3 કલમ - 207 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ? ચંદીગઢ લેહ શ્રીનગર શિમલા ચંદીગઢ લેહ શ્રીનગર શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) FIR નું પૂરું નામ શું છે ? First Information Record First Investigation Record First Investigation Report First Information Report First Information Record First Investigation Record First Investigation Report First Information Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP