સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

થાઇરોઇડ ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

તારંગા
પાલીતાણા
ગિરનાર
કુંભારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો.

ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે
દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ
નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન
આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

મહારાણા મિલ-પોરબંદર
પરશુરામ પોટરીઝ-વડોદરા
વેણીભાઈ મીલ-ભાવનગર
આઈના મહેલ-ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP