સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

પિચ્યુટરી ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

સતીયા
બાલાસોરી
બલારપુટી
સાંગનેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

બૌદ્ધ મઠના અવશેષો છે
દેવળના અવશેષો છે
જૈન મંદિરના અવશેષો છે
મસ્જિદના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP