સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

થાઇરોઇડ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

ડૉ. હેડગેવાર
બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?

મંગળ અને ગુરુ
શુક્ર અને પૃથ્વી
ગુરુ અને શનિ
શુક્ર અને મંગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

ટીલ્થ
સ્ટ્રક્ચર
ટેક્ષચર
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP