સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

એડ્રીનલ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ
દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ
વોટસન મ્યુઝિયમ - રાજકોટ
બાર્ટન મ્યુઝિયમ - જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રમત-જગત
ફિલ્મ
કોર્પોરેશન કંપની
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ?

ક્ષ કિરણો
આલ્ફા કિરણો
ગામા કિરણો
બીટા કિરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

31 ઓક્ટોબર
15 ડિસેમ્બર
30 જાન્યુઆરી
27 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP