ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

મહાત્મા ગાંધી
કબીર
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ
સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન
ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન
સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ હાર્ડિગ
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ એલિગ્ન
લોર્ડ મિન્ટો દ્વિતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP