ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

નવેમ્બર, 1931
સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1932
ડિસેમ્બર, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

ન્યાયિક કાર્યો
જેલનું સંચાલન
વેરો ઉઘરાવવો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ મેયો
લોર્ડ લીટન
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP