નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે.

ને
માત્ર, જ
માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.

આપેલ તમામ
કેવળ
પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
ભક્ત થયા ભેદ ન જાણ્યો
કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઊર્વીતો બે મીઠાં વેણેય બોલી નહીં.

તો
તો, ય
મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.

ગયા
તો
થઈ
ખુશ ખુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP