સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઉપરના તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

હાથી દાંત
કાળા મરી
ઉત્તમ ભારતીય મસ્લિન
તેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રાધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે ?

શ્રીલંકા
ભૂતાન
નેપાળ
બ્રહ્મદેશ (મ્યાનમાર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP