સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઉપરના તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

રામા ભાનતાલ સગજય
યમાતા રાજભાન સલગા
ગાન જયરામા તાલભાસ
ગાલ સનભાજરા તામાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

પ્રભાવક ચરિત - કવિ સુભટ
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ
લાલબહાદુર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

ચંદ્રલેખાવિજયપ્રકરણ
મુદ્રિતકુમુદચંદ્ર
સુમતિનાથચરિત
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કેબીનેટ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP