ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું
એક સ્થળેથી બીજા સ્થળે જવું
ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?

પુરુગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
સ્કંદગુપ્ત
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેવેલ
લોર્ડ મિન્ટો
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP