ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ? અભિધમ્મ પિટક સુક્ત પિટક વિનય પિટક મિલિન્દ પહનો અભિધમ્મ પિટક સુક્ત પિટક વિનય પિટક મિલિન્દ પહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી ? જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? તવારીખ-એ-ગુજરાત તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત તારીખ-ઈ-ફિરોઝશાહી બાબરનામા આયને-અકબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP