ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ?

મુહમ્મદયંગી
હમીદરાજા
બહરોજ
અમીર ખુસરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

નિઝામુદ્દીન ઓલિયા
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
કબીર
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

લાલા લજપતરાય
વીર ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP