GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
પટ્ટાભી સીતા રમૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

રામાનુજાચાર્ય - દ્વૈતવાદ
રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગાફ પર આપેલા એલાઈમેન્ટ દૂર કરવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ થાય છે ?

Ctrl + M
Ctrl + Q
Ctrl + R
Ctrl + U

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP