GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. ભીમરાવ આંબેડકર
પટ્ટાભી સીતા રમૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ?

શાંતિ શાહ
કૈલાસ બાજપેયી
પીરઝાદા અહમદશાહ
નારાયણ સુર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?

અનુચ્છેદ 78
અનુચ્છેદ 76
અનુચ્છેદ 79
અનુચ્છેદ 77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
મોર્લે મિન્ટો અધિનિયમ 1909 કઈ સમિતિના રિપોર્ટ પર પસાર કરવામાં આવ્યો હતો ?

અરૂન્ડેલ સમિતિ
આપેલ બંને
ડફરીન સમિતિ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP