GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ?

અનુચ્છેદ 164 (3)
અનુચ્છેદ 164 (2)
અનુચ્છેદ 164 (1)
અનુચ્છેદ 164 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

વિસનગર
સતલાસણા
જોટાણા
ખેરાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે ?

લેવાઝિયર
રૂથરફોર્ડ
થોમસન
ડાલ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે "નદી ઉત્સવ" નું સમાપન કયાથી કર્યુ ?

વડોદરા
અહમદાબાદ
મહેસાણા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP