Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

150
240
260
250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

વિન્સ્ટન ચર્ચિલ
જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

ડૉ.જીવરાજ મહેતા
ગાંધીજી
સયાજીરાવ ગાયકવાડ
બાબુભાઈ જ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ચંદ્રશેખર આઝાદ
ગોવિંદ ગુરુ
લાલા લજપતરાય
બિરસા મુંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

રામચરણ
નરસિંહ મહેતા
રૈદાસ
જીવા ગોસાંઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ?

તાલુકા વિકાસ અધિકારી
કલેકટર
ગ્રામ પંચાયત
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP