Talati Practice MCQ Part - 6 સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 150 240 260 250 150 240 260 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? વિન્સ્ટન ચર્ચિલ જનરલ ઓ. ડાયર વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ જનરલ ઓ. ડાયર વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? ડૉ.જીવરાજ મહેતા ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ બાબુભાઈ જ. પટેલ ડૉ.જીવરાજ મહેતા ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ બાબુભાઈ જ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ચંદ્રશેખર આઝાદ ગોવિંદ ગુરુ લાલા લજપતરાય બિરસા મુંડા ચંદ્રશેખર આઝાદ ગોવિંદ ગુરુ લાલા લજપતરાય બિરસા મુંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? રામચરણ નરસિંહ મહેતા રૈદાસ જીવા ગોસાંઈ રામચરણ નરસિંહ મહેતા રૈદાસ જીવા ગોસાંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? તાલુકા વિકાસ અધિકારી કલેકટર ગ્રામ પંચાયત રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારી કલેકટર ગ્રામ પંચાયત રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP