Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

93.75%
50%
1.25%
6.25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બૅક્ટેરિયાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

એરન બર્ગ
લૂઈ પાશ્વર
લ્યુવેન હોક
રોબર્ટ કૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું.

ઉત્પ્રેક્ષા
અનન્વય
યમક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સિસ્ટર નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ટેલિફોન ડીરેક્ટરીમાં નીચેના પૈકી કયું નામ સૌથી છેલ્લું આવશે ?MAHENDER, MAHENDRA, MAHINDER, MAHINDRA, MOHINDER

MAHINDRA
MAHINDER
MOHINDER
MAHENDRA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP