Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

93.75%
6.25%
1.25%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ?

1300 રૂ.
1200 રૂ.
1600 રૂ.
1900 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?

24 કિ.મી./કલાક
18 કિ.મી./કલાક
25 કિ.મી./કલાક
12 કિ.મી./કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિરુદ્ધાર્થી શબ્દ લખો. : ઉન્નતિ અને હેત

અવનતિ - દ્વેષ
સન્મતિ - ખિન્ન
અવમતિ - વહાલ
ઉન્મતિ - રાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP