Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

6.25%
50%
93.75%
1.25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ?

ઓખા (દ્વારકા)
વિજાપુર
હિંમતનગર
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP