Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

6.25%
93.75%
1.25%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
પુષ્યગુપ્ત
ચક્રપાલિ
સુવિશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

વસતિની સંખ્યા
આર્થિક સ્થિતિ
ઉદ્યોગોની સંખ્યા
ભૌગોલિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___

10x + 3y + 2 = 0
10x + 3y + 22 = 0
10x - 3y - 22 = 0
10x + 3y = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP