Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 6.25% 93.75% 1.25% 50% 6.25% 93.75% 1.25% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામા પુષ્યગુપ્ત ચક્રપાલિ સુવિશાખ રુદ્રદામા પુષ્યગુપ્ત ચક્રપાલિ સુવિશાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અક્ષરોના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? MLAG XUBU SENO CZHK MLAG XUBU SENO CZHK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP