Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
નૉબલ પારિતોષિક
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધાન વાક્ય
પ્રશ્ન વાક્ય
ઉદ્ગાર વાક્ય
વિધિ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો.

આજ્ઞાર્થવાક્ય
વિધાનવાક્ય
પ્રશ્નવાક્ય
ઉદ્‌ગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP