Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

મનહર મોદી
આદિલ મન્સૂરી
રાજેન્દ્ર શુક્લ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

જુલાઈ - ઓગસ્ટ
માર્ચ- મે
ઓક્ટોબર - નવેમ્બર
જાન્યુઆરી -ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP