Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

અશફાક ઉલ્લાખાન
વિર સાવરકર
ભગતસિંહ
રામપ્રસાદ બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનર્વતાર
પુનર્અવતાર
પુનઅતાર
પુનવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP