નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ?

15%
17%
14%
20%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુની છાપેલી કિંમત 250 રૂ. છે. છાપેલી કિંમત પર 12% વળતર મળે તો તે વસ્તુ પર કેટલા રૂપિયા વળતર મળે ?

25 રૂ.
12 રૂ.
30 રૂ.
18 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
સોનાલી એક ટેબલ ધવલને 15% નફાથી વેચે છે. ધવલ એ જ ટેબલ પિંકીને 10% નફાથી વેચે છે. જો પિંકી આ ટેબલ માટે રૂા.759 ચૂકવે તો, સોનાલીને આ ટેબલ કેટલા રૂપિયામાં પડ્યું હશે ?

700
600
650
740

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ટી.વી. પર 10 ટકા, 20 ટકા અને 40 ટકા એમ ત્રણ વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ?

60 ટકા
70 ટકા
78.28 ટકા
56.8 ટકા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?

2.25% નુકશાન
2.25% નફો
નહિ નફો કે નહિ નુકશાન
13.5% નફો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP