Talati Practice MCQ Part - 4 ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ? 420 400 380 440 420 400 380 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ? 8મા 9મા 11મા 10મા 8મા 9મા 11મા 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ? પંચમહાલ અરવલ્લી ડાંગ દાહોદ પંચમહાલ અરવલ્લી ડાંગ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું અંગ્રેજી ચોથા સ્થાન પર આવેલ છે ? Encounter Encroach Encourage Eneradle Encounter Encroach Encourage Eneradle ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એપિક્ચર હોર્ટીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપિક્ચર હોર્ટીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નાટ્યશાસ્ત્ર પર મહાગ્રંથ કોણે રચ્યો છે ? ભરત મુની ચરક કણાદ પતંજલિ ભરત મુની ચરક કણાદ પતંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP