Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઈલ મ્યુઝિયમ બનાવવામાં આવશે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP