Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

નરસિંહ મહેતા
ભોજા ભગત
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું
આદર્યા અધૂરાં રહેવાં
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP