Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

વલ્લભાચાર્ય
ચૈતન્ય
સૂરદાસ
નાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

પાંડ્ય વંશ
ચાલુક્ય વંશ
ચોલ વંશ
ચેર વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

અસહ્ય
અજીત
અકથ્ય
ક્ષણભંગુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP