Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

ઉપકૃત
પરોપકારી
કૃતજ્ઞ
કૃતઘ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

મહેન્દ્રસિંહ ધોની
ગૌતમ ગંભીર
વિરાટ કોહલી
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP