Talati Practice MCQ Part - 2 બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 5, 8 17, 8 16, 9 17, 5 5, 8 17, 8 16, 9 17, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ? પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ? કચ્છ પાટણ બનાસકાંઠા ભાવનગર કચ્છ પાટણ બનાસકાંઠા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ? સ્વામી સુખલાલજી સ્વામી આનંદ નર્મદ ગાંધીજી સ્વામી સુખલાલજી સ્વામી આનંદ નર્મદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ? ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ઉપજાતિ ભૂજંગી ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ઉપજાતિ ભૂજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? કવિ ભવભૂતિ ભરતમુનિ મહાકવિ ભાસ કાલિદાસ કવિ ભવભૂતિ ભરતમુનિ મહાકવિ ભાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP