સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદનાર ચો. મિ. ઉપરાંત વિસર્જન ખર્ચની રકમ વેચનારને ચૂકવે ત્યારે તેને ___ ઉધારે છે.

રોકડ / બેંક ખાતે
વેચનાર કંપની ખાતે
વિસર્જન ખાતે
પાઘડી ખાતે / મૂડી અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
RBI અન્ય બેંકોને ટૂંકાગાળા માટે જે દરે ધિરાણ આપે છે તેને ___ કહેવાય.

ખુલ્લા બજારનો દર
આપેલ પૈકી એક પણ નહીં
રેપોરેટ
રિવર્સ રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે છે તેથી કાયદાની જોગવાઈઓ ભંગ થાય છે માટે ઓડિટર જવાબદાર બને ?

કંઈ કહી શકાય નહીં.
ના, ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનું સ્વૈચ્છિક છે. કાનૂની જોગવાઈ નથી.
હા
તટસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP