સામાન્ય જ્ઞાન (GK) ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ? આપેલ તમામ પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક આપેલ તમામ પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1948 1947 1951 1960 1948 1947 1951 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? શાંતિવન શક્તિસ્થલ અભયઘાટ રાજઘાટ શાંતિવન શક્તિસ્થલ અભયઘાટ રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailway.nic.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in indianrailway.nic.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ? રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 168 166 186 188 168 166 186 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP