સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

પોલીસ સબ ઇન્સ્પેકટર
આપેલ તમામ
પોલીસ અધિક્ષક
નાયબ પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

વી.પી.સિંગ
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા
પંડિત જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વાઘજી પેલેસ - મોરબી
નવલખા પેલેસ - મુન્દ્રા
લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
રણજીત વિલાસ પેલેસ - ધરમપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

જહોન કેનેડી
માર્શલ ટીટો
નાસર
ગોર્બાચોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

સર્વોચ્ચ અદાલત
વડી અદાલત
સેશન્સ અદાલત
કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP