સામાન્ય જ્ઞાન (GK) ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ? પોલીસ સબ ઇન્સ્પેકટર આપેલ તમામ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક પોલીસ સબ ઇન્સ્પેકટર આપેલ તમામ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 81 86 74 77 81 86 74 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? વી.પી.સિંગ અટલ બિહારી વાજપેયી દેવગૌડા પંડિત જવાહરલાલ નેહરુ વી.પી.સિંગ અટલ બિહારી વાજપેયી દેવગૌડા પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. વાઘજી પેલેસ - મોરબી નવલખા પેલેસ - મુન્દ્રા લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા રણજીત વિલાસ પેલેસ - ધરમપુર વાઘજી પેલેસ - મોરબી નવલખા પેલેસ - મુન્દ્રા લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા રણજીત વિલાસ પેલેસ - ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? જહોન કેનેડી માર્શલ ટીટો નાસર ગોર્બાચોવ જહોન કેનેડી માર્શલ ટીટો નાસર ગોર્બાચોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? સર્વોચ્ચ અદાલત વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં સર્વોચ્ચ અદાલત વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP