સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

નાયબ પોલીસ અધિક્ષક
પોલીસ સબ ઇન્સ્પેકટર
આપેલ તમામ
પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે.
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

આમાંથી કોઈ નહીં
ટીલ્થ
ટેક્ષચર
સ્ટ્રક્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

હિંદુ સ્ત્રી વારસાધારો
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
વિધવા પુન:લગ્ન કાયદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

રાજયસભાના ડેપ્યુટી સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP