સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

આપેલ તમામ
નાયબ પોલીસ અધિક્ષક
પોલીસ સબ ઇન્સ્પેકટર
પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

વાયોલિન
તબલા
બંસરી
સરોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
રાજઘાટ
શાંતિવન
અભયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POW એટલે શું ?

આમાંનું કંઈ જ નહીં
પ્રિઝનર ઓફ વોર
પાવર ઓફ વોર્ડ
પેન્શન ઑફ વોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP