સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

હોકાયંત્ર
સપ્તર્ષિ
આકાશમાં શનિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

નવનીત સમર્પણ
અખંડાનંદ
અભિયાન
બુધ્દ્રિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – નડિયાદ
ઉમાશંકર જોષી – બામણા
હરીન્દ્ર દવે – ખંભાત
પન્નાલાલ પટેલ – માંડલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP