સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

જંબુસામિચરિય
દૂતાંગદછાયાનાટક
રેવંતગિરિરાસુ
પ્રભાવકચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

CSIR
માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા
કૃષિ મંત્રાલય
ICAR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
VRS શું છે ?

વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ
આમાંનું કશું નહીં
વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ
વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP