સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

મહિલા વિકાસ મંડળ
ઉત્કર્ષ બોર્ડ
સમાજ સુરક્ષા મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

આર. કે. નારાયણ
ખુશવંતસિંઘ
નિરાદ ચૌધરી
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

જાણીતા સમાજ વિજ્ઞાનસ
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
પછાત વર્ગના સંસદસભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

માત્ર ૧,૨
માત્ર ૨,૩
માત્ર ૧
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP