છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
ઝૂલણા
મનહર
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.

શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો

સ્ત્રગ્ધરા
શાર્દૂલવિક્રીડિત
દોહરો
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન
પ્રિયે! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?

'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'
'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'
'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ?

પૃથ્વી
હરિગીત
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP