છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
મનહર
શિખરિણી
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ"

ચોપાઈ
મનહર
સવૈયા
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

મંદાક્રાંતા
શિખરિણી
સ્ત્રગ્ઘરા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

પ્રિયે! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન
ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય' - પંક્તિ કયા છંદમાં છે ?

ચોપાઈ
હરિગીત
ઝૂલણાં
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો.

હરિગીત
શિખરિણી
પૃથ્વી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP