છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
મનહર
શિખરિણી
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિએ દીર્ધ તેવી

મંદાક્રાંતા
પૃથ્વી
શિખરિણી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને

મનહર
સવૈયા
શાર્દૂલવિક્રીડિત
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
શિખરિણી છંદમાં ગણ કયો છે ?

જ ય જ સ ય લ ગા
મ ભ ન ત ત ગા ગા
ત ભ જ જ ગા ગા
ય મ ન સ ભ લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
પ્રિયે! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન
ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?

'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'
'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'
'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP