છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો
છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો.
છંદ
'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ?
છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો.
છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?