છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
મનહર
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?

પૃથ્વી
હરિણી
મંદાક્રાંતા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.

હરિગીત
સવૈયા
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવોના ધામના જેવું, હૈયુ જાણે હિમાલય

દોહરો
ચોપાઈ
અનુષ્ટુપ
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલા

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP