અલંકાર
ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

વ્યાજસ્તુતિ
ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

રૂપક
વ્યાજસ્તુતિ
સજીવારોપણ
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

અનન્વય
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કિરીટભાઈ નામના આચાર્ય છે.

અનન્વય
ઉપમા
શ્લેષ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
અનન્વય
વ્યાજસ્તુતિ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ?

આંતરપ્રાસ
રૂપક
વ્યતિરેક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP