ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ?

ચાબ્રાહાર પોર્ટ
આપેલ પૈકી કોઈ નહીં
રોડરડોમ પોર્ટ
મોન્ટ્રીયલ પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

મથુરા
સાબરમતી (અમદાવાદ)
જામનગર રિલાયન્સ
હજીરા (સુરત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP