બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મ્યુઝિયમમાં નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે વપરાતું દ્રાવણ...

પ્રિઝર્વેટિવ
અભિરંજક દ્રાવણ
વિશિષ્ટ રસાયણ
ઉત્સેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ?

યુનિવર્સિટી
સ્વૈચ્છિક સંસ્થાઓ
ખાનગી સંસ્થાઓ
શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ?

સૂક્ષ્મકાય
કોષકેન્દ્રીકા
લાઈસોઝોમ
કોષકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP