ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
મધ્ય વિસ્તાર
ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

હિમાચલ પ્રદેશ
તમિલનાડુ
ઓરિસ્સા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP