GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ
પટ્ટાભી સીતા રમૈયા
ડૉ. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

વિનોદ કીનારીવલા
ઉપરોક્ત એક પણ નહીં
ઉમાકાન્ત કડિયા
જયંતિભાઈ ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

ભાદરવા સુદ પૂનમે
ચૈત્ર સુદ પુનમે
ફાગણ સુદ પૂનમે
ફાગણ વદ પાંચમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP