GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલામાંથી બંધારણના કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધીમાં રાજ્ય વિધાન મંડળની જોગવાઇ નો ઉલ્લેખ છે ?

167 થી 212
166 થી 214
168 થી 212
166 થી 212

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

સીતા ૨ામ મહારાજ
૨મેશ ઓઝા
મોરારી બાપુ
પંડિત સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે ?

સંત રોહિદાસ સહાય યોજના
સંત સુ૨દાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP