GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

જોટાણા
ખેરાલુ
સતલાસણા
વિસનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

વિનોદ કીનારીવલા
જયંતિભાઈ ઠાકોર
ઉમાકાન્ત કડિયા
ઉપરોક્ત એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ રણજીતસિંહ
જામ દિગ્વિજયસિંહજી
જામ વિભાજી
જામ રણમલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયો બહુંવિહી સમાસની ઉદાહરણ છે ?

ગુનેગાર
સિમરેખા
હૈયા સગડી
દોડાદોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP