GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

જોટાણા
સતલાસણા
વિસનગર
ખેરાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કઈ જોડી ખોટી છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ-કરમસદ
ગેટવે ઓફ ઇન્ડિયા - મુંબઈ
ઇન્ડિયા ગેટ - દિલ્લી
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ - નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આરોગ્ય સેતુ એપમાં મહત્તમ કેટલા અંતર સુધીના કોરોના ગ્રસ્ત વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે?

૧૦ Km
૧૫ Km
૭ Km
૨૦ Km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP