GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

પંડિત સુખલાલજી
સીતા ૨ામ મહારાજ
મોરારી બાપુ
૨મેશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ બનાવવું સહેલું છે પણ તેનો અમલ કરાવવો અઘરો છે" - આવી વ્યાખ્યા કોણે આપી છે ?

ડબલ્યુ એફ વિલોબી
લુથર ગુલીક
એલ ડી વ્હાઇટ
વૂડો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ વિભાજી
જામ રણજીતસિંહ
જામ રણમલજી
જામ દિગ્વિજયસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP