GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ?

વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
એક પણ નહિ
વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

વુડો વિલ્સન
દ્વાવાઇટ વાલ્વો
પ્રો .વિલોબિ
લૂથર ગુલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ?

નરેન્દ્ર મોદી
પી.વી.નરસિંહારાવ
અટલ બિહારી વાજપેયી
ઈન્દ્રકુમાર ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
દેલવાડાનાં જૈન મંદિરો ક્યાં આવેલા છે ?

ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ બનાવવું સહેલું છે પણ તેનો અમલ કરાવવો અઘરો છે" - આવી વ્યાખ્યા કોણે આપી છે ?

વૂડો વિલ્સન
ડબલ્યુ એફ વિલોબી
લુથર ગુલીક
એલ ડી વ્હાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP