GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરી ?

50
150
100
200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અહો, શું ઊડે આ મુખથી ખરીયું હાસ્ય પ્રભુનું ! - કયો અલંકાર આવે ?

ઉપમા
વ્યતિરેક
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ?

સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયો બહુંવિહી સમાસની ઉદાહરણ છે ?

ગુનેગાર
હૈયા સગડી
દોડાદોડ
સિમરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

સતલાસણા
જોટાણા
વિસનગર
ખેરાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?

અનુચ્છેદ 76
અનુચ્છેદ 77
અનુચ્છેદ 78
અનુચ્છેદ 79

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP