GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરી ? 50 150 100 200 50 150 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અહો, શું ઊડે આ મુખથી ખરીયું હાસ્ય પ્રભુનું ! - કયો અલંકાર આવે ? ઉપમા વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ? સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કયો બહુંવિહી સમાસની ઉદાહરણ છે ? ગુનેગાર હૈયા સગડી દોડાદોડ સિમરેખા ગુનેગાર હૈયા સગડી દોડાદોડ સિમરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ? સતલાસણા જોટાણા વિસનગર ખેરાલુ સતલાસણા જોટાણા વિસનગર ખેરાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ? અનુચ્છેદ 76 અનુચ્છેદ 77 અનુચ્છેદ 78 અનુચ્છેદ 79 અનુચ્છેદ 76 અનુચ્છેદ 77 અનુચ્છેદ 78 અનુચ્છેદ 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP