ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ગાયકવાડની હવેલી - રાજકોટ રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર નીલમબાગ પેલેસ - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે ? સરોદ ગીટાર સિતાર તબલા સરોદ ગીટાર સિતાર તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? બેલુર ભદ્રાયલમ શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાયલમ શ્રીરંગમ હમ્પી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? દિગંબરાગમ આગમ ત્રિપિટક શ્વેતાગમ દિગંબરાગમ આગમ ત્રિપિટક શ્વેતાગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મણિપુર છત્તીસગઢ આંધ્ર પ્રદેશ આસામ મણિપુર છત્તીસગઢ આંધ્ર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સુધા સંગીત સંગત સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP