ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? ખ્રિસ્તી યહૂદી પારસી આપેલ પૈકી કોઈ પણ નહીં ખ્રિસ્તી યહૂદી પારસી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? ગીડ્ડા ડાન્સ - પંજાબ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ ગીડ્ડા ડાન્સ - પંજાબ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? તુકારામ સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર એકનાથજી તુકારામ સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર એકનાથજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1921 1916 1919 1924 1921 1916 1919 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. ખાંભી વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ખાંભી વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP