ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર
નીલમબાગ પેલેસ - ભાવનગર
ગાયકવાડની હવેલી - રાજકોટ
પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
રામાયણ
ભગવત ગીતા
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોગ્ય જોડકું જોડો :
a. બંગાળ
b. પંજાબ
c. મહારાષ્ટ્ર
d. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તાર
i. બાઉલ, ઝુમર, કિર્તન
ii. ગીધા, મહિયા, હીર
iii. પોવાડા, અભંગ, પદ
iv. કજરી, ઝુલા, શેરી

a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

ખજુરાહો શૈલી
ઓડીશા શૈલી
નાયકા શૈલી
સોલંકી શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP