ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રણછોડભાઈ ઉદયરામ અમૃત કેશવ નાયક પ્રવીણ જોશી કેખુશરુ કાબરાજી રણછોડભાઈ ઉદયરામ અમૃત કેશવ નાયક પ્રવીણ જોશી કેખુશરુ કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? ગુલફામ ઝાંઝવાં શહીદ લોમહર્ષિણી ગુલફામ ઝાંઝવાં શહીદ લોમહર્ષિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કલાપી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી કલાપી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP