ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રણછોડભાઈ ઉદયરામ પ્રવીણ જોશી કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક રણછોડભાઈ ઉદયરામ પ્રવીણ જોશી કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? વેણીને આવ્યા ફૂલ કરો કંકુના રમત શૂન્ય ચોકડીની સાપ સીડી વેણીને આવ્યા ફૂલ કરો કંકુના રમત શૂન્ય ચોકડીની સાપ સીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો અખો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? બારમાસી પદ્યવાર્તા મહાકાવ્ય આખ્યાન બારમાસી પદ્યવાર્તા મહાકાવ્ય આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP