ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અમૃત કેશવ નાયક
કેખુશરુ કાબરાજી
રણછોડભાઈ ઉદયરામ
પ્રવીણ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
આગગાડી - ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
કેશવ હર્ષદ ધ્રુવ
હિંમતલાલ રામચંદ્ર દવે
ચુનીલાલ આસારામ લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP