ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રણછોડભાઈ ઉદયરામ
પ્રવીણ જોશી
કેખુશરુ કાબરાજી
અમૃત કેશવ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

વેણીને આવ્યા ફૂલ
કરો કંકુના
રમત શૂન્ય ચોકડીની
સાપ સીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

દુર્ગારામ મહેતાજી
નવલરામ પંડ્યા
દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP