બાયોલોજી (Biology) ફયુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ? લીલ, કીટક, ભેજ ફૂગ, લીલ, ભેજ લીલ, ફૂગ, સુકારો ફુગ, કીટક, ભેજ લીલ, કીટક, ભેજ ફૂગ, લીલ, ભેજ લીલ, ફૂગ, સુકારો ફુગ, કીટક, ભેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ? કોષકેન્દ્ર પટલમય અંગિકા તારાકેન્દ્ર આપેલ તમામ કોષકેન્દ્ર પટલમય અંગિકા તારાકેન્દ્ર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ? કોષકેન્દ્રપટલ રંગસૂત્રદ્રવ્ય કોષકેન્દ્રીકા આપેલ તમામ કોષકેન્દ્રપટલ રંગસૂત્રદ્રવ્ય કોષકેન્દ્રીકા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ? અંતઃસંકરણ એક પણ નહીં ભિન્નતા વિભેદનીય પ્રજનન અંતઃસંકરણ એક પણ નહીં ભિન્નતા વિભેદનીય પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ નુપૂરક સંધિપાદ ઊભયજીવી સરીસૃપ નુપૂરક સંધિપાદ ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP