GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનનો વધુમાં વધુ દર કેટલો છે ? શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5% શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10% શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1% શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5% શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5% શેર અંગે 12.5% અને ડિબેન્ચર અંગે 10% શેર અંગે 2.5% અને ડિબેન્ચર અંગે 1% શેર અંગે 7.5% અને ડિબેન્ચર અંગે 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એજન્સીનો ___ અંત આવે છે. આપેલ તમામ પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા આપેલ તમામ પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કોનો નિઃશુલ્ક ઓપનસોર્સ વેબવિકાસ માટેના IDE તરીકે ઉપયોગ થયો છે ? HTML Scite KompoZer Base HTML Scite KompoZer Base ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ? જ્યોર્જ જોસેફ સ્ટીગલર મિલ્ટન ફ્રીડમેન જગદીશ ભગવતી અમર્ત્ય સેન જ્યોર્જ જોસેફ સ્ટીગલર મિલ્ટન ફ્રીડમેન જગદીશ ભગવતી અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો. મનોજ ખંડેરિયા નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ ત્રિભુવન લુહાર મનોજ ખંડેરિયા નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ ત્રિભુવન લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP