GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે ? પરિપત્ર નોટિસ મેમો અરજીપત્ર પરિપત્ર નોટિસ મેમો અરજીપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય. ગેરઉપયોગ અયોગ્ય પ્રભાવ બળજબરી છેતરપિંડી ગેરઉપયોગ અયોગ્ય પ્રભાવ બળજબરી છેતરપિંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોમર્શિયલ પેપર બહાર પાડવા માટેની ન્યૂનતમ રકમ કેટલી છે ? રૂ. 10.00 લાખ રૂ. 5.00 લાખ રૂ. 1.00 કરોડ રૂ. 50.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 5.00 લાખ રૂ. 1.00 કરોડ રૂ. 50.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? વલ્લભભાઈ પટેલ ગાંધીજી મોહનલાલ પંડયા વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ ગાંધીજી મોહનલાલ પંડયા વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ? ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી રોજગારીની તકો વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી રોજગારીની તકો વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP