GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે
અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય.

ગેરઉપયોગ
અયોગ્ય પ્રભાવ
બળજબરી
છેતરપિંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
મોહનલાલ પંડયા
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
રોજગારીની તકો વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP