GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

ડૉ. સવિતા આંબેડકર
મહારાજ સયાજીરાવ ગાયકવાડ
સંત કબીર
ડો. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ?

બે વખત ખતવણી
ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું
કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય
કોઈ ખાતે ખોટી રકમની ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP