GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

ખોટ 8 %
ખોટ 3 (19 / 27) %
નફો 8 %
નફો 3 (14 / 27) %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સંકર સંખ્યા માટેના ડીમોરવીના પ્રમેય મુજબ (cosθ + i sinθ)n =

cosnθ - i sinnθ
આપેલ પૈકી એક પણ નહીં
cosnθ + i sinn
sinnθ + i cosnθ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી
રોજગારીની તકો વધારવી
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP