GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

ડૉ. સવિતા આંબેડકર
સંત કબીર
ડો. ભીમરાવ આંબેડકર
મહારાજ સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

ફાઈલ કન્વર્ટર
ફાઈલ સંકોચન
ફાઈલ પુનરાવર્તન
ફાઈલ નેટવર્કિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP