Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

હૃદય ત્રિપુટી
એનાં એ ગામડાં
એક ઘા
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ?

ગુલઝાર
સમીર અંજાન
શકીલ બદાયુની
જાવેદ અખ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ઉશનસ્‌' કોનું ઉપનામ છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિશંકર રત્નજી ભટ્ટ
રતિલાલ રૂપાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ?

કારગિલ રેખા
રેડ ક્લિફ
મેકમોહન
ડુરેન્ડ રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP