Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ઉશનસ્‌' કોનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિશંકર રત્નજી ભટ્ટ
રતિલાલ રૂપાવાળા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
મહા શિવરાત્રી
જન્માષ્ટમી
હનુમાન જયંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણીય સલાહકાર બી.એન.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP