Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

મહા શિવરાત્રી
હનુમાન જયંતિ
રામનવમી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP