Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ?

શકીલ બદાયુની
ગુલઝાર
સમીર અંજાન
જાવેદ અખ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

બારડોલી સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

મહા શિવરાત્રી
હનુમાન જયંતિ
જન્માષ્ટમી
રામનવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP