Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ?

સ્મૃતિ ઈરાની
રવિ શંકર પ્રસાદ
પ્રકાશ જાવડેકર
ડૉ. હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

ધરાસણા સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP