Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 14 24 15 12 14 24 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી મહા શિવરાત્રી જન્માષ્ટમી હનુમાન જયંતિ રામનવમી મહા શિવરાત્રી જન્માષ્ટમી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન.રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP