Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 14 15 12 24 14 15 12 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? કાપડ વણાટના ખેતીના ચૂડી બનાવવાના પત્રકારત્વના કાપડ વણાટના ખેતીના ચૂડી બનાવવાના પત્રકારત્વના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ ઉમાશંકર જોષીને કયા વર્ષમાં “જ્ઞાનપીઠ પુરસ્કાર" મળ્યો હતો ? 1939 1978 1988 1968 1939 1978 1988 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? દાંડી માર્ચ સવિનય કાનૂન ભંગ અસહકાર આંદોલન હિંદ છોડો ચળવળ દાંડી માર્ચ સવિનય કાનૂન ભંગ અસહકાર આંદોલન હિંદ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ? પી.વી.સિંધુ અરૂણિમા દિપા કરમાકર સાક્ષી મલેક પી.વી.સિંધુ અરૂણિમા દિપા કરમાકર સાક્ષી મલેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP