Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

ઝવેરચંદ મેઘાણી
નાનાભાઈ ભટ્ટ
શાહબુદ્દિન રાઠોડ
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ?

સમીર અંજાન
ગુલઝાર
શકીલ બદાયુની
જાવેદ અખ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP