Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું.
મેં પત્ર લખાવ્યો.
મારા વડે પત્ર લખાય છે.
મને પત્ર લખ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP