Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ?

ચૂડી બનાવવાના
કાપડ વણાટના
પત્રકારત્વના
ખેતીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP