Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? ચૂડી બનાવવાના પત્રકારત્વના ખેતીના કાપડ વણાટના ચૂડી બનાવવાના પત્રકારત્વના ખેતીના કાપડ વણાટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા શાહબુદ્દિન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? હૃદય ત્રિપુટી ગ્રામમાતા એક ઘા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી ગ્રામમાતા એક ઘા એનાં એ ગામડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? અવર્ણનીય નિઃશબ્દ શબ્દાદીત નિર્વચનીય અવર્ણનીય નિઃશબ્દ શબ્દાદીત નિર્વચનીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. એક શૂન્ય અનંત ત્રણ એક શૂન્ય અનંત ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 0(zero) ¼ ½ 1 0(zero) ¼ ½ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP