Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? આભ, ઓરસિયો, અબોલ, આબરૂ ઓરસિયો, આભ, અબોલ, આબરૂ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો આબરૂ, આભ, ઓરસિયો, અબોલ આભ, ઓરસિયો, અબોલ, આબરૂ ઓરસિયો, આભ, અબોલ, આબરૂ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો આબરૂ, આભ, ઓરસિયો, અબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ? ગોવિંદ નંદાદેવી ગંગોત્રી જીમ કોબેંટ ગોવિંદ નંદાદેવી ગંગોત્રી જીમ કોબેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? ગુલઝાર સમીર અંજાન જાવેદ અખ્તર શકીલ બદાયુની ગુલઝાર સમીર અંજાન જાવેદ અખ્તર શકીલ બદાયુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ડિસેમ્બર - 2016 માં તમિલનાડુ રાજ્યમાં આવેલું ચક્રવાત કયું ? વરદા ત્સુનામી કેટરિના કોમેન વરદા ત્સુનામી કેટરિના કોમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP