Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

વીર સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા
સરદારસિંહ રાણા
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP