Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર
અગ્નિકુંડનું ગુલાબ
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

ગ્રામમાતા
એક ઘા
એનાં એ ગામડાં
હૃદય ત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ?

પ્રકાશ જાવડેકર
રવિ શંકર પ્રસાદ
ડૉ. હર્ષવર્ધન
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP