Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી
ભુરાભાઈ પટેલ
ઉદયરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ

1-R, 2-S, 3-P, 4-Q
1-S, 2-Q, 3-P, 4-R
1-S, 2-R, 3-P, 4-Q
1-Q, 2-R, 3-S, 4-P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

દાંડી માર્ચ
અસહકાર આંદોલન
હિંદ છોડો ચળવળ
સવિનય કાનૂન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP