Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. ચોપાઈ દોહરો મનહર સવૈયા ચોપાઈ દોહરો મનહર સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? એક ઘા એનાં એ ગામડાં ગ્રામમાતા હૃદય ત્રિપુટી એક ઘા એનાં એ ગામડાં ગ્રામમાતા હૃદય ત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 4 3 2 5 4 3 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 24 16 48 32 24 16 48 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP